ભાવનગર ના મહુવા શહેરમાં વિદ્યાર્થી સુરક્ષાને લઈને ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યા

ભાવનગર ના મહુવા શહેરમાં વિદ્યાર્થી સુરક્ષાને લઈને ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યું છે. સ્કૂલ જતા નાના બાળકોને જોખમભરી રીતે એક ખુલ્લી ગાડીના પાછળના ભાગમાં બેસાડી લઈ જવાતા જોવા મળ્યા હતા. ગાડીમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવા છતાં બાળકો એકબીજાને પકડીને મુસાફરી કરતા દેખાયા હતા. આ રીતે બાળકોને લઈ જવું ખૂબ જ જોખમી છે. માર્ગ પર અચાનક […]

-બનાસકાંઠા જિલ્લામાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષી કાંગ્રેસ સમિતિ દ્વારા જન સંવાદ ની બેઠક નો દોર શરૂ

કાંકરેજ અને ઓગડ તાલુકાના સ્થાનિક સ્વરાજની ચુંટણી અનુલક્ષી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સંવાદ બેઠક કાંકરેજ ના ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર નેજા હેઠળ બેઠક શરૂ કરાઈ હતી તેમજ સમાવિષ્ટ તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે જન સંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં કાંકરેજ ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રભારી શંકરજી ઠાકોર, ઓગડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનસિંહ વાઘેલા, કાંકરેજ […]

રાજકોટ આર.ટી.ઓ.ના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની રજાના દિવસે બુક થયેલી એપોઈન્ટમેન્ટના શેડ્યુઅલમાં ફેરફાર

રાજકોટ આર.ટી.ઓ.ના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની રજાના દિવસે બુક થયેલી એપોઈન્ટમેન્ટના શેડ્યુઅલમાં ફેરફાર   અરજદારોએ કચેરી ખાતે નવી ફાળવેલી તારીખે આવવાનું રહેશે   રાજકોટ તા. ૧૫ જાન્યુઆરી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ગત તા. ૧૦ અને ગત તા. ૧૪ જાન્યુઆરીએ જાહેર રજાના કારણે બંધ હોવાથી આ રજાના દિવસોમાં જે […]

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ની 13 ગ્રામ પંચાયતો ચાર્જ ના ભરોસે જનતા ત્રાહિમામ!!!

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ની 13 ગ્રામ પંચાયતો ચાર્જ ના ભરોસે જનતા ત્રાહિમામ!!! જવાનસિંહ ઠાકોર બ્યુરો ચીફ અરવલ્લી. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા માં કુલ 39 ગ્રામ પંચાયત આવેલી છે તેમાં માત્ર 26 તલાટી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવી રહ્યા જાણવા મળેલ છે. બાકીની 13જેટલી ગ્રામ પંચાયતોજોઈએ તો રહીયોલ, રમોસ,બાજીપુરા, નવલપુર, શામલી,નારાયણપુરા,નારાયણપુરા કંપા, બોળવાઈ,રામપુર (વડા) મલેકપુર હીરાપુરા […]

અમીરગઢ તાલુકાના આવલ ગામ નજીક પસાર થતી બનાસ નદીના પટમાં થઈ રહ્યું છે ખનન 

અમીરગઢ તાલુકાના આવલ ગામ નજીક પસાર થતી બનાસ નદીના પટમાં થઈ રહ્યું છે ખનન   રાજસ્થાન રાજયને સરહદી આવેલા વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકો છે અને રાજસ્થાનના રીકો માંથી અસંખ્ય ટેકટરો દ્વારા આવલ નજીક પસાર થતી બનાસ નદીમાં રેતીનું મોટા પ્રમાણમાં ખનન કરવામા આવી રહ્યું છે.   સ્થાનિક લોકો દ્વારા ઘણી વખત તંત્રને જાણ કરવામાં આવી […]

આબુરોડ સહિત અમીરગઢ સરહદી પંથકમા છેલ્લા ઘણા સમયથી 007 ગેંગ દ્વારા રોફ જમાવતાં ગેંગનો મુખ્ય વિષ્ણુ ઉર્ફે પોટિયા સહિત અન્ય ઇસમોને આબુરોડ પોલીસે ઝડપી પાડયા

રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તાર આબુરોડ અને અમીરગઢ પંથકમાં છેલ્લા ઘણા સમયથી 007 સક્રિય થઈ હતી જે લૂંટ, ચોરી, અને મારપીટ કરી મોટી દહેશત ફેલાવી હતી જેનો ગેંગનો મુખ્ય ગેંગસ્ટર વિષ્ણુ ઉર્ફે પોટિયો નામનો શખ્સ ગેંગ બનાવી લોકોમાં ભય પેદા કરવા પિસ્તોલ, છરી, જેવા હાથોમાં રાખીને વિડિયો બનાવ્યો હતો જેને પગલે સિરોહી જિલ્લા પોલીસ વડાની […]

અમીરગઢ પંથકમાં ખાનગી દવાખાનાઓના પ્રેક્ટીસ કરતાં ડોક્ટરોને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સૂચન અપાયું

  અમીરગઢ પંથકમાં ખાનગી દવાખાનાઓના પ્રેક્ટીસ કરતાં ડોક્ટરોને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સૂચન અપાયું અમીરગઢ તાલુકાના ગામડાઓમા ખાનગી દવાખાનાઓના ડોકટરો દવાના નામે ગરીબ પ્રજાને લૂંટી રહ્યાં હોવાના ચર્ચા થી અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સૂચન અપાયું અમીરગઢ તાલુકાના વિરમપુર, ઇકબાલગઢ અને અમીરગઢ સહિત વિસ્તારમાં જે પ્રેક્ટિસ કરતા ડોકટરો દ્વારા જે ક્લિનિક અને હોસ્પિટલમાં આવતાં કોઈ […]

અમીરગઢ ના ડાભેલા ગામમા જાગીરદાર સમાજમાં દિવાળી પેલા માતમ છવાયો

અહેવાલ : અશોક દેઓલ, અમીરગઢ અમીરગઢ ના ડાભેલા ગામમા જાગીરદાર સમાજમાં દિવાળી પેલા માતમ છવાયો ભરૂચના અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ટ્રાફિકનું નિયમન કરતાં પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ કરમીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં પોલીસ કર્મીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ડાભેલા ગામના જાગીરદાર ડાભી દરબાર સમાજના વિવેકસિંહ રાજેન્દ્રસિંહ ડાભી નામના […]

અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ફરી મંત્રીમંડળમાં: ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા, વતન કુડાદરા અને પંડવાઈમાં ઉત્સવનો માહોલ

અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ફરી મંત્રીમંડળમાં: ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા, વતન કુડાદરા અને પંડવાઈમાં ઉત્સવનો માહોલ અંકલેશ્વર, અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક પરથી સતત પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સ્થાન મળ્યું છે. તેમણે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ફરી મંત્રી […]

રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા દિવાળી નિમિત્તે ચોટીલાની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ૮૦૦ જોડી કપડા વિતરણ કરવામાં આવ્યા

  રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા દિવાળી નિમિત્તે ચોટીલાની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ૮૦૦ જોડી કપડા વિતરણ કરવામાં આવ્યા જેની શોપિંગ મોલ અને ચોટીલાના સેવાભાવી લોકોના સહયોગથી કપડા વિતરણ કરાયા (અહેવાલ : મુનાફ કલાડીયા ) દિવાળીના શુભ દિવસોમાં રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા ચોટીલા ગામમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને નાની મોટી મજૂરી કે કચરો વીણવાનું કામ કરતા તેમજ નાનો […]

error: Content is protected !!