-બનાસકાંઠા જિલ્લામાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષી કાંગ્રેસ સમિતિ દ્વારા જન સંવાદ ની બેઠક નો દોર શરૂ

કાંકરેજ અને ઓગડ તાલુકાના સ્થાનિક સ્વરાજની ચુંટણી અનુલક્ષી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સંવાદ બેઠક કાંકરેજ ના ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર નેજા હેઠળ બેઠક શરૂ કરાઈ હતી તેમજ સમાવિષ્ટ તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે જન સંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં કાંકરેજ ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રભારી શંકરજી ઠાકોર, ઓગડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનસિંહ વાઘેલા, કાંકરેજ […]

રાધનપુર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની મીટીંગ યોજાઈ

પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર સુરેન્દ્ર હુડાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ જેમા રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઇ જોશી, મહીલા પ્રમુખ ફોરમબેન, દેવિકાબેન, જશુભાઇ રાઇટર, પ્રમેશભાઈ ઠાકોર તેમજ કાશીરામ ઠાકોર સહીત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને નવા સભ્યોને પાર્ટીનો ખેસ પહેરાવી નવા સભ્યોને આવકાર્ય હતા. અહેવાલ : કાશીરામ ઠાકોર , રાધનપુર   […]

મનરેગા યોજના બચાવવા વિધાનસભા વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિરોધ વ્યક્ત કર્યો

અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્દેશ અનુસાર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજની આ પ્રેસ વાર્તા કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી કાનૂન ખતમ કરીને ગરીબોને રોજી રોટી થી વંચિત રાખવાનું ષડયંત્ર કરેલ છે તેના સામે મનરેગા બચાવ આંદોલન સમગ્ર દેશમાં ચલાવવા માં આવી રહ્યું છે તેના ભાગરૂપે […]

અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ફરી મંત્રીમંડળમાં: ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા, વતન કુડાદરા અને પંડવાઈમાં ઉત્સવનો માહોલ

અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ફરી મંત્રીમંડળમાં: ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા, વતન કુડાદરા અને પંડવાઈમાં ઉત્સવનો માહોલ અંકલેશ્વર, અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક પરથી સતત પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સ્થાન મળ્યું છે. તેમણે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ફરી મંત્રી […]

error: Content is protected !!