શહેરામાં મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ ઉતરાયણ દરમિયાન પતંગની દોરી બાઈક ચાલકોના ગળા કે શરીરના ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઈક ચાલકોની સુરક્ષા માટે બાઈક પર નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરી, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સિંહ રાઠોડ, મંજીત વિશ્વકર્મા તેમજ […]
વડાલી પો.સ્ટે.ની હદમાંથી એક ઇસમને ગેર કાયદેસર ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૧૦ કિમત રૂપીયા -૫,૦૦૦/- સાથે પકડી પાડતી વડાલી પોલી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક સાહેબ શ્રી સાબરકાંઠા ડો.પાર્થરાજસીંહ ગોહીલ (IPS) નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ચાઈનીઝ દોરીના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે સંદર્ભે ઇડર વિભાગીય પોલીસ અધિકારીશ્રી સ્મીત […]
અરવલ્લી – સાબરકાંઠાના પાંચ શ્રદ્ધાળુઓનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત , રણુજા દર્શન માટે જતા હતા લોકો : – ધનસુરા તાલુકાના રુઘનાથપુરા ગામના ૩ લોકોના મોત, ૧૦ લોકો ઇજાગ્રસ્ત પોઇન્ટ ઓફ ભારત! અહેવાલ. સિરાજુદ્દીન ખેરાડા , અરવલ્લી જોધપુર – બાલેસર હાઇવે પર વહેલી સવારે બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં અરવલ્લી અને સાબરકાંઠાના શ્રદ્ધાળુઓનો કરુણ અંત આવ્યો હતો […]
જવાનસિંહ ઠાકોર : બ્યુરો ચીફ અરવલ્લી અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગાજણ ગામે શ્રી ગાજેશ્વરી વિદ્યાલયમાં 56 મી યુવા તાલુકા સ્પર્ધા યોજાઈ. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ની શ્રી ગાજેશ્વરી વિદ્યાલય તારીખ 13/ 11/ 25 ને સવારે સમારંભ મુખ્ય અધ્યક્ષ શ્રી અને રિ. આચાર્ય અને કેળવણીપ્રમુખ કાળુસિંહ પરમાર મંડળના મંત્રી […]
ગુજરાત
આંબાપાણી પ્રાથમિક શાળાના બાળકોને બુંદીનો નાસ્તો અને શુભ શાંતિ કીટનું વિતરણ કરાયું અમીરગઢ તાલુકાના આંબા પાણી પ્રાથમિક શાળા રબારણ નું ગોળીયુ મધ્યાન ભોજન ના સંચાલન ગીતાબેન સતિષભાઈ સોલંકી દ્વારા બાળકોને બુંદી નાસ્તો અને બુક પેન્સિલ કલર બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું શાળાના શિક્ષકો જીગ્નેશભાઈ ઠાકોર , વિજયભાઈ પટેલ,નીતિનકુમાર પ્રજાપતિ હાજર રહ્યાં હતાં અને શાળા ના […]
*પાડણ માં અતિવૃષ્ટિ માં મકાન નુકસાન નું વળતર ન મળતા લોકો માં રોષ…* સુઈગામ તાલુકા ના પાડણ ગામ માં અતિવૃષ્ટિ સમયે લોકો ને થયેલ નુકસાની નું વળતર એક મહિનો થવા આવ્યા છતાં હજું સુધી કોઈ વળતર મળ્યું નથી જેમાં પાડણ ગામ ના નાયી કિરણ ભાઈ માદેવ ભાઈ ના નવા નક્કોર મકાન માં ખુબજ નુકસાન થતા […]
*આત્મહત્યા કરવા નિકળેલ યુવતિને બચાવતી 181 ની ટીમ* એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પ લાઈન પર ફોન કરી જણાવેલું કે તે પોતે એસ. ટી બસ ના ડ્રાઈવર છે અને તેમની બસ મ એક અજાણી યુવતી બેઠી છે અને પોતે આત્મહત્યા કરવા ઘરેથી નિકળી ગઈ છે તેવુ જણાવે છે જેને પગલે 181 અભિયમ મહિલાહેલ્પ લાઇન ના […]
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ‘વિચરતી વિમુક્ત જાતિઓનું રાજ્યસ્તરીય મહાસંમેલન’ યોજાયું; ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શ્રી ડૉ. કે. લક્ષ્મણ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા… આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે તમામ સમાજએ પણ તેમાં જોડાવવાનું […]
