બાલાસિનોર બાલાસિનોર તાલુકા તલાટી મંડળ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓના નિરાકરણ માટે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે તલાટી કમ મંત્રીઓ પાસે પંચાયત અને ગ્રામ વિકાસ ઉપરાંત મહેસૂલ વિભાગ તેમજ અન્ય વિભાગોની વધારાની જવાબદારીઓ પણ સોંપવામાં આવી રહી છે, જેના કારણે મૂળ કામગીરી પર અસર થઈ […]
વાવ થરાદ જિલ્લાના સુઈગામ વિસ્તાર ની અપહરણ ની ઘટના બની. પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા દ્વારા તાત્કાલિક ભોગ બનનાર ને અને આરોપી ઓ ના કબ્જા માંથી છોડાવવા તેમજ આરોપી પકડવા ની સુચના આપેલ હતી. જેના આધારે સુઈગામ પોલીસ દ્વારા ટૂંક સમય માં વાપી વલસાડ ખાતે થી ભોગ બનનાર યુવક હિતેષભાઇ લાલજીભાઈ આશલ ઉં વર્ષ […]
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા વિસ્તારમાં સસ્તા અનાજ સંચાલકો અનાજ ઓછું આપતાં હોવાની લોક મુખે ચર્ચાઓ. મેઘરજ તાલુકામાં કુલ અંદાજે 60જેટલી સસ્તા અનાજ ની દુકાનો કાર્યરત છે, પરંતુ ગ્રામિણ વિસ્તારોમાં અનાજ વિતરણ અંગે અનેક સમસ્યાઓ ઊભી થવાના આક્ષેપો થઈ રહ્યા છે. માહિતી મુજબ, ગામોમાં ઘણા લાભાર્થીઓ પાસે સ્માર્ટફોન ન હોવાને કારણે તેમને સરકાર તરફથી કેટલું અને […]
ગુજરાત સરકાર દ્વારા “માર્ગ સલામતી માસ ૨૦૨૬” અન્વયે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા યોજાઇ રહેલ કાર્યક્રમો અન્વયે આજે તારીખ 18-1-26 ના રોજ એક બાઈક રેલીનું આયોજન કરાયું હતું.આ બાઈક રેલી ડીવાયએસપી શ્રી કુલદીપ નાઈ સાહેબની અધ્યક્ષતામાં હિંમતનગર થી ઇડર થઈ વિજયનગર પાસે પોળો થઈ નાકા ગામે થઈ ખેડબ્રહ્મા મુખ્ય બસ મથકે આવી હતી. જ્યાં હાજર તમામ […]
જવાનસિંહ ઠાકોર : બ્યુરો ચીફ અરવલ્લી અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગાજણ ગામે શ્રી ગાજેશ્વરી વિદ્યાલયમાં 56 મી યુવા તાલુકા સ્પર્ધા યોજાઈ. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ની શ્રી ગાજેશ્વરી વિદ્યાલય તારીખ 13/ 11/ 25 ને સવારે સમારંભ મુખ્ય અધ્યક્ષ શ્રી અને રિ. આચાર્ય અને કેળવણીપ્રમુખ કાળુસિંહ પરમાર મંડળના મંત્રી […]
અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ફરી મંત્રીમંડળમાં: ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા, વતન કુડાદરા અને પંડવાઈમાં ઉત્સવનો માહોલ અંકલેશ્વર, અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક પરથી સતત પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સ્થાન મળ્યું છે. તેમણે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ફરી મંત્રી […]
રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા દિવાળી નિમિત્તે ચોટીલાની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ૮૦૦ જોડી કપડા વિતરણ કરવામાં આવ્યા જેની શોપિંગ મોલ અને ચોટીલાના સેવાભાવી લોકોના સહયોગથી કપડા વિતરણ કરાયા (અહેવાલ : મુનાફ કલાડીયા ) દિવાળીના શુભ દિવસોમાં રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા ચોટીલા ગામમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને નાની મોટી મજૂરી કે કચરો વીણવાનું કામ કરતા તેમજ નાનો […]
ડીસા તાલુકાના ઝેરડા ગામના સંજયભાઈ રમેશભાઈ મોદી 17 વર્ષ આર્મી ફરજ બજાવી તેમના માદરે વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વીરપુરુષ ફોજી ભારતીય સેનામાં થી નિવૃત્ત થતા સમગ્ર ઝેરડા ગામ જનો તેમજ તેઓના કુટંજનો મિત્રો સર્કલ દ્વારા બાઈક રેલી ડીજે સાથે દેશભક્તિના ગીતો વગાડી સન્માન રેલી કાઢી હતી સમગ્ર ગામ ભારત માતાકી જય […]
પાકિસ્તાની સેનાએ શનિવારે રાત્રે ભારતને ચેતવણી આપતા કહ્યું હતું કે, “જો હવે બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થશે, તો તે વિનાશ તરફ દોરી જશે. જો દુશ્મનાવટનો નવો રાઉન્ડ શરૂ થશે, તો પાકિસ્તાન પીછેહઠ કરશે નહીં. અમે ગભરાયા વિના જવાબ આપીશું.” પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા, ISPR એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે ભારતીય રક્ષા […]
