*વાવ સુઈગામ હાઇવે રોડ પર દેવપુરા પાટિયા પાસે મહિન્દ્રા કંપનીના બોલેરો પીકપ માંથી ઇગંલીશ દારૂ પકડાયો* 

*વાવ સુઈગામ હાઇવે રોડ પર દેવપુરા પાટિયા પાસે મહિન્દ્રા કંપનીના બોલેરો પીકપ માંથી ઇગંલીશ દારૂ પકડાયો*     સુઇગામ પો.સ્ટે. વિસ્તાર માંથી મહિન્દ્રા બોલેરો પીકપ ગાડીમાંથી ભારતીય બનાવટના ઇંગલીશ દારૂની બોટલ/બીયરટીન નંગ-૧૮૭૨ કુલ કિ.રૂ.૪,૦૨,૫૨૮/- મળી કુલ્લ કિ.રૂ. ૯,૦૭,૫૨૮ /- નો મુદ્દામાલ પકડી ગણનાપાત્ર કેશ શોધી બે ઈશમોને પકડી પાડયા હતા. પરીક્ષીતા રાઠોડ પોલીસ મહાનિરીક્ષક સરહદી […]

-બનાસકાંઠા જિલ્લામાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષી કાંગ્રેસ સમિતિ દ્વારા જન સંવાદ ની બેઠક નો દોર શરૂ

કાંકરેજ અને ઓગડ તાલુકાના સ્થાનિક સ્વરાજની ચુંટણી અનુલક્ષી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સંવાદ બેઠક કાંકરેજ ના ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર નેજા હેઠળ બેઠક શરૂ કરાઈ હતી તેમજ સમાવિષ્ટ તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે જન સંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં કાંકરેજ ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રભારી શંકરજી ઠાકોર, ઓગડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનસિંહ વાઘેલા, કાંકરેજ […]

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા વિસ્તારમાં સસ્તા અનાજ સંચાલકો અનાજ ઓછું આપતાં હોવાની લોક મુખે ચર્ચાઓ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા વિસ્તારમાં સસ્તા અનાજ સંચાલકો અનાજ ઓછું આપતાં હોવાની લોક મુખે ચર્ચાઓ. મેઘરજ તાલુકામાં કુલ અંદાજે 60જેટલી સસ્તા અનાજ ની દુકાનો કાર્યરત છે, પરંતુ ગ્રામિણ વિસ્તારોમાં અનાજ વિતરણ અંગે અનેક સમસ્યાઓ ઊભી થવાના આક્ષેપો થઈ રહ્યા છે. માહિતી મુજબ, ગામોમાં ઘણા લાભાર્થીઓ પાસે સ્માર્ટફોન ન હોવાને કારણે તેમને સરકાર તરફથી કેટલું અને […]

થરાદ-બાખાસર રૂટની ખાનગી બસમાં ઢીમા નજીક ભીષણ આગ લાગી

  થરાદ-બાખાસર રૂટની ખાનગી બસમાં ઢીમા નજીક ભીષણ આગ લાગી આગની લપેટમાં પેસેન્જર આવે તે પહેલાં તેમને સલામત રીતે ઉતારી દેવાતા જાનહાનિ ટળી થરાદથી રાજસ્થાનના બાખાસર જતી ખાનગી મીની બસમાં આજે ઢીમા ગામ નજીક અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. જોકે, સદનસીબે બસમાં આગ લાગે તે પૂર્વે જ તમામ મુસાફરોને સલામત રીતે નીચે […]

અકસ્મતમાં ઇજાગ્રસ્ત દર્દીઓ માટે મોટી રાહત –મહુવાના આસરાણા SOS હોસ્પિટલમાં RTA યોજના ઉપલબ્ધ

રાજ્ય તથા કેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાઓનો લાભ હવે સ્થાનિક સ્તરે પણ ઉપલબ્ધ બન્યો છે. SOS હોસ્પિટલ દ્વારા ભારત સરકારની RTA (Road Traffic Accident) યોજના હેઠળ અકસ્માતગ્રસ્ત દર્દીઓ માટે તાત્કાલિક અને નિશુલ્ક સારવારની વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ યોજના Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY) અને પ્રધાનમંત્રી રાહત અંતર્ગત અમલમાં છે, જેમાં માર્ગ અકસ્માતમાં […]

error: Content is protected !!