ટ્રાફિક પોલીસકર્મીના ‘હીટ એન્ડ રન’ કેસમાં મોટો ખુલાસો

*ટ્રાફિક પોલીસકર્મીના ‘હીટ એન્ડ રન’ કેસમાં મોટો ખુલાસો: અંકલેશ્વર NH-૪૮ પર મોત નીપજાવી ફરાર થયેલો ટ્રક ડ્રાઇવર વિપીનકુમાર ઉર્ફે બબલું GIDCમાંથી ઝડપાયો* અંકલેશ્વર,       અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ પર ટ્રાફિકનું નિયમન કરતા પોલીસકર્મી વિવેકસિંહ ડાભીને ટક્કર મારીને મોત નીપજાવનાર ટ્રક ડ્રાઇવરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પાનોલી નજીક ટ્રાફિક નિયમન દરમિયાન […]

અમીરગઢ તાલુકાના આવલ ગામ નજીક પસાર થતી બનાસ નદીના પટમાં થઈ રહ્યું છે ખનન 

અમીરગઢ તાલુકાના આવલ ગામ નજીક પસાર થતી બનાસ નદીના પટમાં થઈ રહ્યું છે ખનન   રાજસ્થાન રાજયને સરહદી આવેલા વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકો છે અને રાજસ્થાનના રીકો માંથી અસંખ્ય ટેકટરો દ્વારા આવલ નજીક પસાર થતી બનાસ નદીમાં રેતીનું મોટા પ્રમાણમાં ખનન કરવામા આવી રહ્યું છે.   સ્થાનિક લોકો દ્વારા ઘણી વખત તંત્રને જાણ કરવામાં આવી […]

આબુરોડ સહિત અમીરગઢ સરહદી પંથકમા છેલ્લા ઘણા સમયથી 007 ગેંગ દ્વારા રોફ જમાવતાં ગેંગનો મુખ્ય વિષ્ણુ ઉર્ફે પોટિયા સહિત અન્ય ઇસમોને આબુરોડ પોલીસે ઝડપી પાડયા

રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તાર આબુરોડ અને અમીરગઢ પંથકમાં છેલ્લા ઘણા સમયથી 007 સક્રિય થઈ હતી જે લૂંટ, ચોરી, અને મારપીટ કરી મોટી દહેશત ફેલાવી હતી જેનો ગેંગનો મુખ્ય ગેંગસ્ટર વિષ્ણુ ઉર્ફે પોટિયો નામનો શખ્સ ગેંગ બનાવી લોકોમાં ભય પેદા કરવા પિસ્તોલ, છરી, જેવા હાથોમાં રાખીને વિડિયો બનાવ્યો હતો જેને પગલે સિરોહી જિલ્લા પોલીસ વડાની […]

અમીરગઢ પંથકમાં ખાનગી દવાખાનાઓના પ્રેક્ટીસ કરતાં ડોક્ટરોને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સૂચન અપાયું

  અમીરગઢ પંથકમાં ખાનગી દવાખાનાઓના પ્રેક્ટીસ કરતાં ડોક્ટરોને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સૂચન અપાયું અમીરગઢ તાલુકાના ગામડાઓમા ખાનગી દવાખાનાઓના ડોકટરો દવાના નામે ગરીબ પ્રજાને લૂંટી રહ્યાં હોવાના ચર્ચા થી અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સૂચન અપાયું અમીરગઢ તાલુકાના વિરમપુર, ઇકબાલગઢ અને અમીરગઢ સહિત વિસ્તારમાં જે પ્રેક્ટિસ કરતા ડોકટરો દ્વારા જે ક્લિનિક અને હોસ્પિટલમાં આવતાં કોઈ […]

અમીરગઢ ના ડાભેલા ગામમા જાગીરદાર સમાજમાં દિવાળી પેલા માતમ છવાયો

અહેવાલ : અશોક દેઓલ, અમીરગઢ અમીરગઢ ના ડાભેલા ગામમા જાગીરદાર સમાજમાં દિવાળી પેલા માતમ છવાયો ભરૂચના અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ટ્રાફિકનું નિયમન કરતાં પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ કરમીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં પોલીસ કર્મીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ડાભેલા ગામના જાગીરદાર ડાભી દરબાર સમાજના વિવેકસિંહ રાજેન્દ્રસિંહ ડાભી નામના […]

મહેસાણા SMC પ્રોહિબિશન રેડ: નંદાસણના ચાંદેડા સર્કલ પરથી ₹૧૧.૪૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ૨ આરોપી ઝડપાયા, ૨ વોન્ટેડ જાહેર

મહેસાણા SMC પ્રોહિબિશન રેડ: નંદાસણના ચાંદેડા સર્કલ પરથી ₹૧૧.૪૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ૨ આરોપી ઝડપાયા, ૨ વોન્ટેડ જાહેર મહેસાણા, રાજ્ય મોનિટરિંગ સેલ (SMC)એ મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ પ્રોહિબિશન રેડ કરીને વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. SMCની ટીમે નંદાસણના ચાંદેડા સર્કલ ખાતે દરોડો પાડી ૧૭૫૨ વિદેશી દારૂની બોટલ/ટીન (કિંમત […]

અંકલેશ્વર NH-૪૮ પર ટ્રાફિકનું નિયમન કરતા પોલીસકર્મીનું અજાણ્યા વાહનની ટક્કરે ઘટનાસ્થળે જ કરુણ મોત, CCTV ફૂટેજના આધારે ચાલકની શોધખોળ

અંકલેશ્વર NH-૪૮ પર ટ્રાફિકનું નિયમન કરતા પોલીસકર્મીનું અજાણ્યા વાહનની ટક્કરે ઘટનાસ્થળે જ કરુણ મોત, CCTV ફૂટેજના આધારે ચાલકની શોધખોળ કેતન મહેતા : અંકલેશ્વર, અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલી પાનોલી નજીક હીટ એન્ડ રનની એક ગંભીર ઘટનામાં ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા એક પોલીસકર્મીનું કરૂણ મૃત્યુ થયું છે. મૃતક પોલીસકર્મીનું નામ વિવેકસિંહ ડાભી હતું. […]

શહેરા તાલુકામાં વિકાસ સપ્તાહની ઉજવણી

શહેરા… શહેરા તાલુકામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવીને વાડી ગામ ખાતે ભાજપ અગ્રણી હાજાભાઇ ચારણ, જિલ્લા પંચાયત સદસ્ય લીલાબેન સોલંકી સહિત ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વિકાસ રથનું સ્વાગત કરીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ.

શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે લીલા વૃક્ષ કાપી લઈ જતું ટ્રેક્ટર ઝડપાયું

  શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે લીલા વૃક્ષ કાપી લઈ જતું ટ્રેક્ટર ઝડપાયું પોઇન્ટ ઓફ ભારત ! અહેવાલ. સિરાજુદ્દીન ખેરાડા , અરવલ્લી અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં વનવિભાગ સામે ફરી એક વાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શામળાજી આશ્રમ પાસેથી લીલા વૃક્ષો કાપીને લઈ જતું ટ્રેક્ટર શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટના કર્મચારી પ્રદીપ ચૌહાણ તથા ચેતના બા વાઘેલા […]

સૂઈગામ તાલુકા ખડોલ ગામે માનવતાનો ઉદાહરણરૂપ કાર્ય

સૂઈગામ તાલુકા ખડોલ ગામે માનવતાનો ઉદાહરણરૂપ કાર્ય સૂઈગામ તાલુકાના ખડોલ ગામમાં થોડા સમય પહેલા બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમગ્ન કરી દીધો હતો. ગામના આઠ સંતાનના પિતાનું તળાવમાં ડૂબી જવાથી દુઃખદ અવસાન થયું હતું. અચાનક થયેલી આ ઘટનાએ પરિવારને માનસિક તેમજ આર્થિક રીતે ઝંઝાવાતમાં ધકેલી દીધો હતો. આ વાતની જાણ થતાં થરાદ સનાતન ધર્મની […]

error: Content is protected !!