શિક્ષક ની વિદાય વખત ગામ આખું ભાવુક થયું

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના જમણાપાદર ગામની નેનાવાસ પ્રાથમિક શાળાના શિક્ષક ની બદલી થતા આખું ગામ ભાવુક થયું ગામલોકોએ હર્ષ ઉલ્લાસ થી વિદાય આપી એમનું સન્માન કર્યું હતું. વાત છે બનાસકાંઠા જિલ્લાની કે જ્યાં એક પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૫ વર્ષ થી ફરજ બજાવતા શિક્ષક ની બદલી થતા આખું ગામ ભાવુક થઈ ગયું એટલુંજ નહીં શિક્ષક ને વિદાય […]

રાજકોટ આર.ટી.ઓ.ના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની રજાના દિવસે બુક થયેલી એપોઈન્ટમેન્ટના શેડ્યુઅલમાં ફેરફાર

રાજકોટ આર.ટી.ઓ.ના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની રજાના દિવસે બુક થયેલી એપોઈન્ટમેન્ટના શેડ્યુઅલમાં ફેરફાર   અરજદારોએ કચેરી ખાતે નવી ફાળવેલી તારીખે આવવાનું રહેશે   રાજકોટ તા. ૧૫ જાન્યુઆરી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ગત તા. ૧૦ અને ગત તા. ૧૪ જાન્યુઆરીએ જાહેર રજાના કારણે બંધ હોવાથી આ રજાના દિવસોમાં જે […]

ડીટવાસ એમ્બ્યુલન્સમાં EMT સુધાબહેનની સમયસૂચક કામગીરી, સ્થળ પર જ સફળ પ્રસૂતિ કરાવી માતા-બાળકના જીવ બચાવ્યા

કાનજી ધામોત મહીસાગર *ડીટવાસ એમ્બ્યુલન્સમાં EMT સુધાબહેનની સમયસૂચક કામગીરી, સ્થળ પર જ સફળ પ્રસૂતિ કરાવી માતા-બાળકના જીવ બચાવ્ય* *કડાણા (મહીસાગર):* મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રેલવા ગામમાં ડીટવાસ એમ્બ્યુલન્સની ત્વરિત અને જવાબદાર કામગીરીથી એક માતા અને નવજાત બાળકનો જીવ બચી ગયો હતો. કડાણા તાલુકાની ડીટવાસ એમ્બ્યુલન્સને રેલવા ગામમાંથી તાત્કાલિક પ્રસૂતિનો કેસ મળતાં જ EMT સુધાબહેન અને […]

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં તસ્કરોનો તરખાટ

ઇડર તાલુકાના હરીપુરા ખાસકી વિસ્તારના સીમાડામાં આવેલા કૂવામાં ઉતારેલ મોટરના કેબલ ચોરો કાપીને ઉઠાવી જતાં ઇડર પંથકમાં બુમરાડ ઉઠી…

સાબરી ધામ ખાતે મકરસંક્રાંતિની ભાવભીની ઉજવણી

કાનજી ધામોત. મહીસાગર *પૂર્વ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરની અનોખી ઉતરાયણ* *સાબરી ધામ ખાતે મકરસંક્રાંતિની ભાવભીની ઉજવણી, 8 કિમી પદયાત્રા કરી* સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મકરસંક્રાંતિ પર્વની અનોખી રીતે ઉજવણી કરી. તેમણે ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ સાબરી ધામ ખાતે પહોંચીને ધાર્મિક આસ્થાભરી રીતે ઉતરાયણ […]

ઓગડ તાલુકાના રાણકપુર ગામમાં યુવાનોમાટે સમસ્ત ગામ થકી બનાવવામાં આવેલી લાયબ્રેરી નું ઓપનિંગ

રાણકપુર ગામ દ્વારા યુવાનો ના ઉજ્જવળ ભવિષ્ય ને ધ્યાન માં લઈને લાયબ્રેરી બનાવવામાં આવી… ગામના સરકારી કર્મચારી. તેમજ નોકરિયાત વર્ગ. અને સરપંચ.અનેસામાજિક તેમજ ગામના તમામ નાના મોટા વ્યવસાય થી સંકળાયેલા અને ગામ સમસ્ત ફાળો એકઠો કરીને સરસ લાયબ્રેરી બનાવવામાં આવી…. ગામ દ્વારા બનાવેલ લાયબ્રેરી માં યુવાનો કોઈપણ સરકારી ભરતી સમયે અભ્યાસ વાંચન કરીને પોતાનું ભવિષ્ય […]

રાધનપુર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની મીટીંગ યોજાઈ

પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર સુરેન્દ્ર હુડાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ જેમા રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઇ જોશી, મહીલા પ્રમુખ ફોરમબેન, દેવિકાબેન, જશુભાઇ રાઇટર, પ્રમેશભાઈ ઠાકોર તેમજ કાશીરામ ઠાકોર સહીત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને નવા સભ્યોને પાર્ટીનો ખેસ પહેરાવી નવા સભ્યોને આવકાર્ય હતા. અહેવાલ : કાશીરામ ઠાકોર , રાધનપુર   […]

શહેરા ના ગુણેલી ગામ પાસેથી વન વિભાગ એ પંચરાઉ લાકડા ભરેલી ટ્રક ને ઝડપી પાડીને 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાતાં લાકડાચોરોમાં ફફડાટ ફેલાયો

શહેરા વન વિભાગ ના આર.એફ. ઓ રોહિત પટેલની સૂચનાથી ગુણેલી રાઉન્ડ ફોરેસ્ટર કે.ડી.ગઢવી અને બોડીદ્રા ખુર્દના બીટ ગાર્ડ એન.જી.સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ગુણેલી થી લવારીયા તરફના રસ્તા ઉપર વન વિભાગ ની ટીમે લાકડા ભરેલી ટ્રક આવતા તેને ઊભી રખાવીને ચાલક પાસે નિયમુજબના કાગળો માંગતા મળી નહી આવતા જરૂરી કાર્યવાહી હાથધરી હતી. વન વિભાગ […]

શહેરા માં ઉતરાયણ પર્વને લઈને પોલીસ,નગરપાલિકા અને રેસ્ક્યુ ટીમ દ્વારા બાઈક ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા

શહેરામાં મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ ઉતરાયણ દરમિયાન પતંગની દોરી બાઈક ચાલકોના ગળા કે શરીરના ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઈક ચાલકોની સુરક્ષા માટે બાઈક પર નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરી, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સિંહ રાઠોડ, મંજીત વિશ્વકર્મા તેમજ […]

મનરેગા યોજના બચાવવા વિધાનસભા વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિરોધ વ્યક્ત કર્યો

અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્દેશ અનુસાર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજની આ પ્રેસ વાર્તા કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી કાનૂન ખતમ કરીને ગરીબોને રોજી રોટી થી વંચિત રાખવાનું ષડયંત્ર કરેલ છે તેના સામે મનરેગા બચાવ આંદોલન સમગ્ર દેશમાં ચલાવવા માં આવી રહ્યું છે તેના ભાગરૂપે […]

error: Content is protected !!