બનાસકાંઠા ઓગડતાલુકાના થરા પોલીસે ટ્રાફિક નિયમ પાળનારાઓને સન્માનિત કર્યા.!

, બનાસકાંઠા ઓગડતાલુકાના થરા પોલીસે ટ્રાફિક નિયમ પાળનારાઓને સન્માનિત કર્યા.   માર્ગ સલામતી માસ અંતર્ગત વાહનચાલકોને સેફ્ટી એવોર્ડ અપાયા. ઓગડ તાલુકાના થરા પોલીસે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહનચાલકોને પ્રોત્સાહિત કર્યા છે. થરા પોલીસ સ્ટેશનના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા થરા નેશનલ હાઇવે રોડ ઉપર આ સેફ્ટી એવોર્ડ આપવામાં આવ્યા હતા. […]

શિક્ષક ની વિદાય વખત ગામ આખું ભાવુક થયું

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના જમણાપાદર ગામની નેનાવાસ પ્રાથમિક શાળાના શિક્ષક ની બદલી થતા આખું ગામ ભાવુક થયું ગામલોકોએ હર્ષ ઉલ્લાસ થી વિદાય આપી એમનું સન્માન કર્યું હતું. વાત છે બનાસકાંઠા જિલ્લાની કે જ્યાં એક પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૫ વર્ષ થી ફરજ બજાવતા શિક્ષક ની બદલી થતા આખું ગામ ભાવુક થઈ ગયું એટલુંજ નહીં શિક્ષક ને વિદાય […]

ઓગડ તાલુકાના રાણકપુર ગામમાં યુવાનોમાટે સમસ્ત ગામ થકી બનાવવામાં આવેલી લાયબ્રેરી નું ઓપનિંગ

રાણકપુર ગામ દ્વારા યુવાનો ના ઉજ્જવળ ભવિષ્ય ને ધ્યાન માં લઈને લાયબ્રેરી બનાવવામાં આવી… ગામના સરકારી કર્મચારી. તેમજ નોકરિયાત વર્ગ. અને સરપંચ.અનેસામાજિક તેમજ ગામના તમામ નાના મોટા વ્યવસાય થી સંકળાયેલા અને ગામ સમસ્ત ફાળો એકઠો કરીને સરસ લાયબ્રેરી બનાવવામાં આવી…. ગામ દ્વારા બનાવેલ લાયબ્રેરી માં યુવાનો કોઈપણ સરકારી ભરતી સમયે અભ્યાસ વાંચન કરીને પોતાનું ભવિષ્ય […]

રાધનપુર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની મીટીંગ યોજાઈ

પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર સુરેન્દ્ર હુડાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ જેમા રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઇ જોશી, મહીલા પ્રમુખ ફોરમબેન, દેવિકાબેન, જશુભાઇ રાઇટર, પ્રમેશભાઈ ઠાકોર તેમજ કાશીરામ ઠાકોર સહીત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને નવા સભ્યોને પાર્ટીનો ખેસ પહેરાવી નવા સભ્યોને આવકાર્ય હતા. અહેવાલ : કાશીરામ ઠાકોર , રાધનપુર   […]

ઓગડ તાલુકાના ઉણ ગામે બારમો તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો

  પ્રાપ્ત વિગતો અનુસાર ઓગડ તાલુકાના ઉણ ગામે પ્રાથમિક શાળાના હોલમાં શ્રી કાંકરેજ જાગીરદાર રાજપૂત કેળવણી મહામંડળ બનાસકાંઠાના ઉપક્રમે વર્ષ ૨૦૨૬ નો ૧૨ મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ પરમ પૂજ્ય રાજ રાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુ (શ્રી લક્કડનાથજી જીવંત સમાધી ધિણોજ) ના દરબાર ગઢ ઉણ કચેરીએ રાજપૂત સમાજની દીકરીબાઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા અને ગામના […]

શ્રી વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ તેમજ ડાભી જાગીરદાર, ચૌહાણ જાગીરદાર દ્વારા ડૉ શ્રી શ્રવણસિંહ વાઘેલા નાનીભાખર નાઓ સહપ્રઘ્યાપક ક્લાસ 1 તરીકે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી માં નિમણૂક થતાં સત્કાર સમારોહ: યોજાયો…!

આસોટિયા હનુમાન મંદિર ઝાલરાકરઝા ખાતે યોજાનો જેમાં જાગીરદાર સમાજ ના વડીલો, યુવાનો,સમાજ ના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં હાજરી આપી અને સાથે સાથ સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે સરકારી નોકરી માં યુવાનો વધુ જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું સમાજ ને પ્રગતિ તરફ લઈ જવા ના પ્રયાસ કરવામાં ચર્ચા કરવામાં આવેલ દાંતીવાડા ખાતે વાઘેલા જાગીરદાર સમાજ […]

પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના PSI હસમુખભાઈ ઠાકોર નિવૃત્ત, પોલીસ વિભાગે તેમજ સમાજના વકીલ મિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવી

પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI શ્રી હસમુખભાઈ વી. ઠાકોર આજ રોજ તેમની દીર્ઘ, નિષ્ઠાપૂર્ણ અને ઈમાનદાર સેવાનાં અંતે નિવૃત્ત થયા. તેમની નિવૃત્તિના અવસરે ઠાકોર સમાજના વકીલ મિત્રો જેમા ચતુરજી ઠાકોર, અગરાજી ઠાકોર, જગતસિંહ કુંભાસણા, હરેશભાઈ વેડંચા, મહાવીરસિંહ ઠાકોર, પ્રકાશભાઈ ઠાકોર, મનુભાઈ ઝાલા, તેજમલજી ઠાકોર, શુભમભાઈ ઠાકોર, મહેશભાઈ ઠાકોર વિનોદભાઈ ઠાકોર, હાર્દિક છાપિયા […]

સર્વ સમાજ ની 511 દીકરીઓ ના 8 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાશે સમૂહ લગ્ન,

સર્વ સમાજ ની 511 દીકરીઓ ના 8 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાશે સમૂહ લગ્ન,,, મધ્ય વર્ગી દીકરીઓ ના સમૂહ લગ્ન ની વિઘ્ન સફળ રહે અને મહામુનેશ્વર મહાદેવ ના આશીર્વાદ દીકરીઓ પર બની રહે તે માટે રાનેર ગામે નાનજીપુરા લગ્ન સ્થળ થી શોભા યાત્રા નીકાળવા માં આવી ત્યાર બાદ મહામુનેશ્વર મહાદેવના મંદિરે ધજા રોહન કરવામાં આવ્યું […]

બાવલચૂડી મુદ્દે મેવાણીનું નિવેદન આરોપી બચશે નહીં,નિર્દોષ દંડાશે નહીં!

બાવલચુડી સરપંચ ના પુત્ર અજય ચૌહાણ નું અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત…… થોડાંક દિવસો પહેલાં બાવલચુડી-છાપી રોડ પર અવાવરું જગ્યાએ થી લોહીલુહાણ હાલતમાં માં મળી હતી આવ્યો હતો સરપંચ પુત્ર પોલીસ એ માનવતા નેવે મુકી ફરિયાદ ના લેતા પરીવાર ના ન્યાય માટે વલખાં… પરિવાર ના સભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે થી લાશ લેવાનો […]

બનાસકાંઠાના ભાભર તાલુકાનાં લુણસિલ ગામમાં ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

Geniben Thakor: બનાસકાંઠાના ભાભર તાલુકાનાં લુણસિલ ગામમાં ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત બનાસકાંઠાની સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ સુધારા અને આવનારી પેઢીના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક મુદ્દાઓ પર અગત્યનું નિવેદન આપ્યું હતું. શું કહ્યું ગેનીબેને સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને વિનંતી કરતાં જણાવ્યું કે લગ્ન પ્રસંગોમાં થતા વધારાના અને ખોટા ખર્ચોને ઘટાડીને શિક્ષણ તરફ […]

error: Content is protected !!